મોરબી : મકનભાઈ કરશનભાઈ કોઠીયાનું અવસાન

- text


મોરબી : મૂળ નસીતપર હાલ મોરબી નિવાસી મકનભાઈ કરશનભાઈ કોઠીયા ( ઉ.વ.93) તે ભુદરભાઈ તથા પ્રેમજીભાઈના પિતાનું તા.9ને શુક્રવારે અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.12ને સોમવારે સવારે 8થી 10 કલાકે શ્રીજી હોલ, શનાળા રોડ, મોરબી ખાતે તથા ઉત્તરક્રિયા તા.19ને સોમવારે નસીતપર ગામ ખાતેના નિવાસ સ્થાને રાખેલ છે.

- text

- text