રંજનબેન નરોત્તમદાસ કારીયાનું અવસાન 

- text


મોરબી : મુ. મોરબી, હાલ સુરત નિવાસી રંજનબેન નરોત્તમદાસ કારીયા(ઉ.વ. 75) તે સ્વ. નરોત્તમદાસ વલ્લભભાઈ કારીયાના પત્ની, સંદીપભાઈ (પાવર કંટ્રોલ – મોરબી), અમિતભાઇ (જલારામ ટ્રેડર્સ – સુરત ) તથા જાગૃતિબેન દિપકકુમાર સાદરાણી , વર્ષાબેન દિપકકુમાર ગઢીયાના માતા તેમજ સ્વ. કાનજીભાઈ કટારીયા(ટંકારા) ની પુત્રીનું તા. 08-06-2023 ના રોજ અવસાન થયેલ છે સદ્દગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા. 12-06-2023 ને સોમવારે સાંજે 5 થી 6 જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે

- text

- text