મોરબી નિવાસી કાંતાબેન ચીમનલાલ કોટકનું અવસાન 

- text


મોરબી : સ્વ.ચીમનલાલ ચકુભાઈ કોટકના ધર્મપત્નિ કાંતાબેન ચીમનલાલ કોટક (ઉ.80) તે ગં.સ્વ.દક્ષાબેન સુનિલકુમાર કાથરાણી, ઉષાબેનના માતુશ્રી, સ્વ.કાનજીભાઈ નારણભાઈ કક્કડ (વનાળીયા વાળા)ના સુપુત્રી, સ્વ.વલ્લભદાસ કાનજીભાઈ કક્કડ, સ્વ.અમૃતલાલ કાનજીભાઈ કક્કડ તથા ગોરધનભાઈ કાનજીભાઈ કક્કડના બહેન નું તા.8ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.12ને શુક્રવાર સાંજે 5.30થી 6.30 કલાકે જનકલ્યાણેશ્વર મહાદેવ મંદિર, સામાકાંઠે મોરબી-2 ખાતે રાખેલ છે.

- text

- text