મોરબી : જશવંત દેવસિંહ સોલંકી (બટુકભાઈ)નું તા.11ના રોજ અવસાન થયેલ છે.સતગતનું બેસણું તા.13ના રોજ સાંજે 4થી6 દરમિયાન વાઘેશ્વરી મંદિર.મચ્છુ બારી રોડ મોરબી ખાતે રાખેલ છે.
મોરબી : મોરબી એ ડિવિઝન પોલીસે ચોરીના મોટરસાયકલ સાથે લાતી પ્લોટમાંથી એક શખ્સને ઝડપી પાડી તેની સામે આગળની ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત વિગતો...
મોરબી : મોરબીમાં દરબારગઢ પુરુષોના ઉપાશ્રયમાં તા.5ને રવિવારના રોજ સવારે 9 થી 10:30 કલાકે ભક્તિથી મુક્તિ તરફ વિષયે પ્રવચનનું આયોજન કરવામાં આવ્યું છે. પૂ....