હડમતિયા : ઝીણાભાઈ ગંગારામભાઈ કામરીયાનું અવશાન

- text


હડમતિયા : હડમતિયા નિવાસી ઝીણાભાઈ ગંગારામભાઈ કામરીયા (ઉ.વ. 88 ) તે નરભેરામભાઈ તેમજ પ્રવિણભાઈના પિતાશ્રી અને શૈલેષભાઈ, જીજ્ઞેશભાઈ, વિવેકભાઈના દાદાશ્રીનું તા. 29/12/2020 ને મંગળવારના રોજ અવશાન થયેલ છે. હાલની પરીસ્થિતિને ધ્યાનમાં રાખીને સદગતનું ટેલિફોનિક બેસણું તા. 01/01/2021ને શુક્રવારે રાખેલ છે. લૌકિક પ્રથા બંધ રાખેલ છે. (નરભેરામભાઈ 92654 69400, પ્રવિણભાઈ 98794 08733, શૈલેષભાઈ 98258 22500 )

- text

- text