મોરબી : જશવંતીબેન પ્રભુદાસ રવેશિયાનું અવસાન
મોરબી : બાલંભા નિવાસી હાલ મોરબી જશવંતીબેન પ્રભુદાસ રવેશિયા ( ઉ.વ.88) તે સ્વ.પ્રભુદાસ વલ્લભદાસ રવેશિયાના પત્ની, સ્વ.લક્ષ્મીદાસ વલ્લભદાસ રવેશિયા, કાંતિલાલ વલ્લભદાસ રવેશિયાના મોટાભાભી, સ્વ....
મેઘપુર નિવાસી હસમુખભાઈ કાકુભાઈ ચંદારાણાનું અવસાન, આજે બેસણું
મોરબી : મુ. મેઘપુર (કુંભારીયા) નિવાસી હસમુખભાઈ કાકુભાઈ ચંદારાણા (ઉ.વ. ૬૯), તે સ્વ. કાકુભાઈ શિવલાલ ચંદારાણાના પુત્ર, સ્વ. મોહનલાલ દાયાળજી સોમૈયાના ભાણેજ, મહેન્દ્રભાઈ, કિરીટભાઈ,...
મોરબી : મંજુલાબેન રમેશભાઈ પરેચાનું નિધન
મોરબી : મૂળ સજ્જનપર હાલ મોરબી નિવાસી મંજુલાબેન રમેશભાઈ પરેચા ( ઉ.વ.58)નું તા.6ને સોમવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તાં.9ને ગુરૂવારના રોજ સવારે...
મોરબી : શીવાભાઈ લાલાભાઇ ભટાસણાનું અવસાન, ગુરુવારે બેસણું
મોરબી : મૂળ ધ્રુવનગર હાલ મોરબી નિવાસી શીવાભાઈ લાલાભાઇ ભટાસણા, તે મગનભાઈ કરમણભાઈ તથા સ્વ. ધનજીભાઈના પિતાનું તા. 08/03/2020 ના રોજ અવસાન થયેલ છે....
મોરબી : ગંગારામભાઈ પુંજાભાઈ અંબાણીનું અવસાન, બેસણું અને લૌકિક પ્રથા બંધ
મોરબી : થોરાળા નિવાસી ગંગારામભાઈ પુંજાભાઈ અંબાણી (ઉ.વ. 95)નું તા. 22-03-2020ને રવિવારના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસને ધ્યાને લઈને સદ્દગતનું બેસણું તથા લૌકિક...
મોરબી : ઓતમબેન રતિભાઈ અઘેરાનું અવસાન
મોરબી : મૂળ વંથલી હાલ મોરબી નિવાસી ઓતમબેન રતિભાઈ અઘેરા (ઉ.વ. 75), તે નરેન્દ્રભાઇ, મહેન્દ્રભાઈ તથા ધર્મેન્દ્રભાઈના માતુશ્રીનું તા. 15/04/2020ના રોજ અવસાન થયેલ છે....
હિરાપર : લક્ષ્મણભાઈ કરમશીભાઈ સવસાણીનું અવસાન
ટંકારા : હિરાપર નિવાસી લક્ષ્મણભાઈ કરમશીભાઈ સવસાણી (ઉ.વ. 78), તે ડાયાભાઇ તથા હસમુખભાઈના પિતાનું તા. 05/05/2020 મંગળવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતીને ધ્યાનમાં...
મોરબી : માકાસણા મનજીભાઇ લવજીભાઈનું અવસાન
મોરબી : બેલા (રંગપર) નિવાસી માકાસણા મનજીભાઇ લવજીભાઈ (ઉ.વ. 92), તે સમજીભાઈના પિતા તેમજ રાજેશભાઈ તથા પ્રદીપભાઈનું તા. 20/05/2020ના રોજ અવસાન થયેલ છે. લોકડાઉનના...
મોરબી : કીશોરીબેન ભુપતભાઈ દોશીનું અવસાન, સોમવારે ટેલિફોનિક બેસણું
મોરબી : મોરબી નિવાસી મોઢ વણિક કીશોરીબેન ભુપતભાઈ દોશી (ઉ.વ. 69), ભુપતભાઈ વી. દોશી ના ધમઁપત્ની, તેજશભાઈ ભુપતભાઈ દોશીના માતૃશ્રીનું તા.05/06/2020 શુક્રવારના રોજ...
મોરબી : મધુસૂદન કાંતિલાલ વ્યાસનું અવસાન
મોરબી : ઔદિચ્ય ગઢીયા બ્રાહ્મણ વ્યાસ મધુસૂદન કાંતિલાલ (ઉ.વર્ષ ૭૭), તે પુષ્પાબેનના પતિ, સ્વ. ચંદ્રવદન (બકુલભાઈ) અને પ્રફુલભાઈના ભાઈ, હરિતભાઈ, રૂમિતભાઈના પિતા તેમજ સુમિતભાઈ,...