મોરબી : જશવંતીબેન પ્રભુદાસ રવેશિયાનું અવસાન

- text


 

મોરબી : બાલંભા નિવાસી હાલ મોરબી જશવંતીબેન પ્રભુદાસ રવેશિયા ( ઉ.વ.88) તે સ્વ.પ્રભુદાસ વલ્લભદાસ રવેશિયાના પત્ની, સ્વ.લક્ષ્મીદાસ વલ્લભદાસ રવેશિયા, કાંતિલાલ વલ્લભદાસ રવેશિયાના મોટાભાભી, સ્વ. ત્રિકમજી કરમશી રામગિયાના પુત્રી, ચંદુભાઈ ત્રિકમજી, નરેન્દ્રભાઈ ત્રિકમજીના મોટાબેનનું તા. 13ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તથા પિયર પક્ષની સાદડી તા.15ને સોમવારના રોજ સાંજે 4થી 5 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.

 

- text