ખરેડા નિવાસી રેવીબેન રઘવજીભાઇ ચાડમિયાનું અવસાન

- text


 

મોરબી : ખરેડા નિવાસી રેવીબેન રઘવજીભાઇ ચાડમિયા તે નારણભાઈ રાઘવજીભાઈ ચાડમિયા, દયારભાઈ રાઘવજીભાઈ ચાડમીયાના માતૃશ્રીનું તા.૧૧ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.૧૫ને સોમવારના રોજ રાત્રે ૮.૦૦ થી ૧૦.૦૦ કલાકે તેમના ખરેડા ખાતેના નિવાસસ્થાને રાખેલ છે.

- text

- text