ભાવપર : નિર્મલાબેન શાંતિલાલ ધામેચાનું અવસાન

મોરબી : ભાવપર નિવાસી મ.ક.સ.સુ જ્ઞાતિના નિર્મલાબેન શાંતિલાલ ધામેચા (ઉ.વ 62), તે શાન્તીલાલ લક્ષ્મણભાઈ ધામેચાના ધર્મપત્નીનું તા. 10/09/2020ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. હાલની...

લજાઈ : ગંગારામભાઈ પ્રભુભાઈ કોટડીયાનું અવસાન

ટંકારા : લજાઇ નિવાસી ગંગારામભાઈ પ્રભુભાઈ કોટડીયા (ઉ.વ. ૫૭), તે અમ્રુતભાઈ અને ચંદુભાઈના ભાઈ તથા શિવાયતભાઈના પિતાશ્રીનુ ગત તા. ૧૯/૯/૨૦૨૦ ને શનિવારે અવસાન થયેલ...

મોરબી : ગોદાવરીબેન કેશવજીભાઈ વરસડાનું અવસાન

મોરબી : મૂળ અણિયારી હાલ મોરબી નિવાસી ગોદાવરીબેન કેશવજીભાઈ વરસડા (ઉ.વ. ૮૫), તે અમૃતલાલ કેશવજીભાઈ વરસડા (મો. ૯૮૨૫૨ ૨૨૯૭૮), પ્રેમજીભાઈ કેશવજીભાઈ વરસડા (મો. ૯૮૨૫૨...

મોરબી : પ્રભુલાલ (નાનુભાઈ) ગંગારામભાઈ દલસાણીયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી પ્રભુલાલ (નાનુભાઈ) ગંગારામભાઈ દલસાણીયા, તે કેતન પ્રભુલાલ દલસાણીયા (મો. ૯૮૨૫૨ ૪૪૪૯૬) અને નિકુંજ પ્રભુલાલ દલસાણીયા (મો. ૯૮૨૫૨ ૭૪૦૬૬)ના પિતા તેમજ...

મોરબી : ડાયાભાઇ અવચરભાઈ ગોરિયાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી ડાયાભાઇ અવચરભાઇ ગોરિયા (ઉ.વ. ૮૪), તે ગોરધનભાઈ (૯૪૨૮૮ ૮૮૨૪૪), પ્રાણજીવનભાઈ (૯૫૧૨૩ ૦૦૦૨7), મુકેશભાઈ (૯૮૨૫૩ ૩૫૦૪૪)ના પિતાશ્રી તેમજ પ્રસાદભાઇ, મયુરભાઈ, મહિપાલભાઈ...

જૂના ઘાંટીલા : શાંતાબેન પ્રભુભાઈ વિડજાનું અવસાન

મોરબી : જૂના ઘાંટીલા નિવાસી શાંતાબેન પ્રભુભાઈ વિડજા (ઉ.વ. 89), તે ભૂરજીભાઈ (99782 92578), જયંતીભાઈ (79907 09616), પ્રવીણભાઈ (99049 49305), કાંતિલાલભાઈ (98790 90524) તથા...

મોરબી: નકુમ મોહનલાલ દાનાભાઈનું અવસાન

  મોરબી: નકુમ મોહનલાલ દાનાભાઈ(ઉ.વ.72)તે નરેન્દ્રભાઈ, મનીષભાઈ, હિતેશભાઇના પિતાનું તા.5ના રોજ અવસાન થયું છે. બેસણું તા.7ના રોજ સાંજે 4થી 6 દરમિયાન ચામુંડા કૃપા અંબિકારોડ માધાપર...

મોરબી: કમળાબેન હરિભાઈ વાઘેલાનું અવસાન

મોરબી : કમળાબેન હરિભાઈ વાઘેલા, તે સ્વ.ઘનશ્યામભાઈ હરીભાઈ વાઘેલા, કિશોરભાઈ હરીભાઈ વાઘેલા, રાજેન્દ્રભાઈ હરીભાઈ વાઘેલા, પ્રફુલભાઈ હરીભાઈ વાઘેલા, લખતરીયા રમાબેનના માતાનું તા. ૧૪/૧૨/૨૦૨૦ સોમવારના...

હડમતિયા : ઝીણાભાઈ ગંગારામભાઈ કામરીયાનું અવશાન

હડમતિયા : હડમતિયા નિવાસી ઝીણાભાઈ ગંગારામભાઈ કામરીયા (ઉ.વ. 88 ) તે નરભેરામભાઈ તેમજ પ્રવિણભાઈના પિતાશ્રી અને શૈલેષભાઈ, જીજ્ઞેશભાઈ, વિવેકભાઈના દાદાશ્રીનું તા. 29/12/2020 ને મંગળવારના...

હળવદ : પોપટભાઈ મુમાભાઈ મુંધવાનું નિધન

પલસાણ : પોપટભાઈ મુમાભાઈ મુંધવા(રહે. પલાસણ) તે, સ્વ.રામાભાઈ મુમાભાઈ, અણદાભાઈ મુમાભાઈના ભાઈ તથા કરમણભાઈ, હમીરભાઈ, મેપાભાઈ અને સુરેશભાઈના પિતાનું તા/૧૨/૧/૨૦૨૦ને મંગળવારના રોજ અવસાન થયું...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા બહેનોને સિલાઈ મશીન અપાયા

મોરબી : મોરબીમાં ગંગા સ્વરૂપ સહાય સમિતિ દ્વારા જરૂરિયાતમંદ ગંગા સ્વરૂપ બહેનોને તથા આર્થિક રીતે પછાત હોય તેવા પરિવારની બહેનોને આર્થિક રીતે પગભર કરવાના...

સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા આયોજિત ક્રિકેટ ટુર્નામેન્ટમાં પ્રભુનગરની ટીમ વિજેતા

ટંકારા: સરદાર લેઉવા પાટીદાર સમાજ ટંકારા દ્વારા યુવાનોને ક્રિકેટ ક્ષેત્રે પ્રોત્સાહિત કરવા માટે દર વર્ષે ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવે છે. ત્યારે આ વર્ષે પણ...

ભાજપ વિરુદ્ધ મતદાન કરવાના શપથ લેતો વાંકાનેર ક્ષત્રિય સમાજ

વાંકાનેરમાં ક્ષત્રિયનું મહાસંમેલન યોજાયું, જરૂર પડ્યે હિન્દુત્વવાદી પાર્ટી પણ ઉભી કરાશે વાંકાનેર : રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરસોતમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજનો રોષ ચરમસીમાએ...

માળીયા મિયાણાના હરિપરમાં અનેક મીઠાના અગરમાં પાણી ઘુસી ગયા

મચ્છુ 3 ડેમ નથી પાણી છોડાતા 100 જેટલા અગરિયા પરિવારોની મહેનત ઉપર પાણી ફર્યું હોવાનો અગરિયા હિત રક્ષક સમિતિનો દાવો મોરબી : મચ્છુ - 3...