ભાવપર : નિર્મલાબેન શાંતિલાલ ધામેચાનું અવસાન

- text


મોરબી : ભાવપર નિવાસી મ.ક.સ.સુ જ્ઞાતિના નિર્મલાબેન શાંતિલાલ ધામેચા (ઉ.વ 62), તે શાન્તીલાલ લક્ષ્મણભાઈ ધામેચાના ધર્મપત્નીનું તા. 10/09/2020ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને અનુલક્ષીને ટેલિફોનિક બેસણું તા. 12/09/2020 શનિવારના રોજ ભાવપર મુકામે રાખેલ છે. (શાંતિલાલ 99139 06930, રાજેશભાઇ 63544 87384, વિકાસભાઈ 97372 97276)

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા..
મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text