મોરબી : ગોદાવરીબેન કેશવજીભાઈ વરસડાનું અવસાન

- text


મોરબી : મૂળ અણિયારી હાલ મોરબી નિવાસી ગોદાવરીબેન કેશવજીભાઈ વરસડા (ઉ.વ. ૮૫), તે અમૃતલાલ કેશવજીભાઈ વરસડા (મો. ૯૮૨૫૨ ૨૨૯૭૮), પ્રેમજીભાઈ કેશવજીભાઈ વરસડા (મો. ૯૮૨૫૨ ૬૯૮૬૨), રમેશચંદ્ર કેશવજીભાઈ વરસડા (મો. ૯૮૨૫૩ ૬૬૭૭૦), કાંતિભાઈ કેશવજીભાઈ વરસડા (મો. ૯૮૨૫૪ ૯૨૫૦૭)ના માતૃશ્રીનું તા. ૮/૧૦/૨૦૨૦ ગુરુવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલિફોનિક બેસણું રાખેલ છે. સગા-સંબંધીઓ ટેલીફોનિક શોક સંદેશો પાઠવી શકશે.

- text


મોરબી અપડેટના વોટ્સએપ ગ્રુપથી પણ વહેલા ન્યુઝ મેળવવા માટે ટેલિગ્રામમાં Morbi Updateની ચેનલ સાથે જોડાવો અને મેળવતા રહો..મોરબી જિલ્લાની તમામ અપડેટ..સૌથી પહેલા.. મોરબી અપડેટ..આપણું મોરબી..આપણા સમાચાર..
નીચે આપેલી લિંક પર ક્લીક કરી મોરબી અપડેટની ટેલિગ્રામ ચેનલ જોઈન કરો..
https://t.me/morbiupdate

- text