- text
મોરબી : કમળાબેન હરિભાઈ વાઘેલા, તે સ્વ.ઘનશ્યામભાઈ હરીભાઈ વાઘેલા, કિશોરભાઈ હરીભાઈ વાઘેલા, રાજેન્દ્રભાઈ હરીભાઈ વાઘેલા, પ્રફુલભાઈ હરીભાઈ વાઘેલા, લખતરીયા રમાબેનના માતાનું તા. ૧૪/૧૨/૨૦૨૦ સોમવારના રોજ અવસાન પામેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્દગતનું ટેલિફોનિક બેસણું તા. ૧૭/૧૨/૨૦૨૦ ગુરુવારના રોજ સાંજે ૪ થી ૬ વાગ્યા સુધી રાખેલ છે. સગા-સબંધીઓએ ટેલીફોનિક શોક સંદેશો પાઠવવા વિનંતી કરેલ છે. (મો. ૬૩૫૬૨ ૬૨૦૪૭, મો. ૭૫૬૭૮ ૨૫૨૯૮)
- text
- text