ઓટાળા : વનિતાબેન શાંતિલાલ દેસાઈનું અવસાન

- text


ટંકારા : ઓટાળા નિવાસી વનિતાબેન શાંતિલાલ દેસાઈ (ઉ.વ. 52), તે શાંતિલાલ મગનભાઈના ધર્મપત્નિ તથા મયુરીબેન અને વિવેકભાઈના માતુશ્રી તેમજ લક્ષ્મણભાઈ ખીમજીભાઈ કાસુન્દ્રાની પુત્રીનુ તા. 17 ડિસેમ્બર, 2020ને ગુરૂવારે અવસાન થયેલ છે. વર્તમાન સ્થિતિને અનુલક્ષીને સદ્દગતનું ટેલીફોનિક બેસણુ રીતે તા. 18 ડિસેમ્બર, 2020ને શુક્રવારે બપોરે 3 થી 6 વાગ્યા દરમિયાન રાખેલ છે. (મો.નં. 99044 95830 / 99090 64573 / 99986 35273)

- text

- text