મોરબી: નકુમ મોહનલાલ દાનાભાઈનું અવસાન

- text


 

મોરબી: નકુમ મોહનલાલ દાનાભાઈ(ઉ.વ.72)તે નરેન્દ્રભાઈ, મનીષભાઈ, હિતેશભાઇના પિતાનું તા.5ના રોજ અવસાન થયું છે. બેસણું તા.7ના રોજ સાંજે 4થી 6 દરમિયાન ચામુંડા કૃપા અંબિકારોડ માધાપર પાસે મોરબી ખાતે રાખ્યું છે. 9426970462, 9428347771, 9687102220

- text