મોરબી : ઓતમબેન રતિભાઈ અઘેરાનું અવસાન

- text


મોરબી : મૂળ વંથલી હાલ મોરબી નિવાસી ઓતમબેન રતિભાઈ અઘેરા (ઉ.વ. 75), તે નરેન્દ્રભાઇ, મહેન્દ્રભાઈ તથા ધર્મેન્દ્રભાઈના માતુશ્રીનું તા. 15/04/2020ના રોજ અવસાન થયેલ છે. કોરોના વાયરસના કારણે સદ્ગતનું બેસણું મોકૂફ રાખેલ છે. સગા-સબંધીઓએ શોક વ્યક્ત કરવા નરેન્દ્રભાઇ મો. 94261 83363, મહેન્દ્રભાઈ મો. 98257 95123 તથા ધર્મેન્દ્રભાઈ મો. 98250 73840 પર સંપર્ક કરવા જણાવાયું છે.

- text