ઘુંટુ : ગંગારામભાઈ હરખાભાઇ સોરીયાનું અવસાન

મોરબી : ઘુંટુ નિવાસી ગંગારામભાઇ હરખાભાઇ સોરીયા (ભજનિક) (ઉ.વ.૮૨), તે જેરામભાઇ - 98254 26643, કાંતિલાલ - 99797 94050, રમેશભાઇ - 98989 30874 ના પિતાનું...

અમરનગર : મગનભાઈ વશરામભાઈ પાંચોટીયાનું અવસાન

મોરબી : અમરનગર નિવાસી મગનભાઈ વશરામભાઈ પાંચોટીયા (ઉ.વ. 77), તે કનુભાઈ (૯૦૯૯૭ ૯૧૯૯૬) તેમજ શૈલેષભાઈ (૯૮૨૫૨ ૪૧૨૫૩)ના પિતાશ્રીનું તા - ૮/૧૨/૨૦૨૦ ના રોજ અવસાન...

હડમતીયા : લક્ષ્મીબેન પ્રાગજીભાઈ કામરીયાનું અવસાન

ટંકારા : હડમતીયા નિવાસી લક્ષ્મીબેન પ્રાગજીભાઈ કામરીયા (ઉ.વર્ષ 89)નું તા. 26-12-2021ને રવિવારના રોજ અવસાન થયેલ છે. સદ્ગતનું બેસણું તા. 30-12-2021ને ગુરૂવાર સવારે 8થી 11...

મોરબી ખાખરાળા નિવાસી સાધાભાઈ સવસેટાનું અવસાન 

મોરબી : ખાખરાળા નિવાસી સાધાભાઈ રામસુરભાઈ સવસેટા (ઉં. વ. 68) તે વરજાંગભાઈ રામસુરભાઈ સવસેટાના ભાઈ, દિનેશભાઈ સાધાભાઈ સવસેટા, રમેશભાઈ સાધાભાઈ સવસેટા અને હમીરભાઈ સાધાભાઈ...

મોરબી : વાલજીભાઈ ચકુભાઈ ઉધરેજાનુ અવસાન

મોરબી : વાલજીભાઈ ચકુભાઈ ઉધરેજાનુ તા. 26ને ગુરુવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.27ને શુક્રવારના રોજ સેન્ટમેરી સ્કૂલની બાજુમાં, નવલખી રોડ, મોરબી ખાતે...

મોરબી : કંચનબેન વલ્લભભાઇ રાવલનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : ભરતનગર નિવાસી કંચનબેન વલ્લભભાઈ રાવલ(ઉ.વ.88) તે જયંતિભાઇ તથા કિશોરભાઈના માતાનું તા. 28ના રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા. 02 ને ગુરુવારે...

ખાખરેચી નિવાસી મનસુખભાઈ જાદવજીભાઈ બાપોદરીયાનું અવસાન

મોરબી : માળિયા તાલુકાના ખાખરેચી નિવાસી બાપોદરીયા મનસુખભાઈ જાદવજીભાઈ તે વિઠ્ઠલભાઈ, કાંતિલાલ, દિનેશભાઈ (6354266839), નિતેશભાઈના ભાઈ, જયેશભાઈ (7016815792), ચિરાગભાઈના પિતા, અશોકભાઈ (9428344531), રસિકભાઈ, કરણભાઈ...

રવાપર : ચંપાબેન ડાયાભાઈ કાસુન્દ્રાનું નિધન

મોરબી : ચંપાબેન ડાયાભાઈ કાસુન્દ્રા ઉં.વ. 58 તે, ડાયાભાઈ ચતુરભાઈ કાસુન્દ્રા ( 9428465853)ના પત્નિ તથા નરેશભાઈ (8866115077) અને કલ્પેશભાઈ (8866118879)ના માતાનું તારીખ 11/02/21ને ગુરુવારના...

મોરબી : વલ્લભરામ પ્રભાશંકર જોશીનું અવસાન

  મોરબી :વલ્લભરામ પ્રભાશંકર જોશી તે પ્રવીણભાઈ (9825334501), વિજયભાઈ (9909638133) ના પિતા તેમજ પ્રશાંતભાઈ (8460059009), ઋત્વિકભાઈ (9157520601) ના દાદાનું તા.31 ના રોજ અવસાન થયું છે.સદગતનું...

મોરબી નિવાસી મનજીભાઈ કડીવારનું અવસાન

મોરબીઃ મોરબી નિવાસી મનજીભાઈ વાલજીભાઈ કડીવાર (ઉં.વ. 68) તે જીગ્નેશભાઈ મનજીભાઈ કડીવાર (મો.નં. 95586 90009) તથા હર્ષદભાઈ મનજીભાઈ કડીવારના પિતા, તે વરદ જીગ્નેશભાઈ કડીવારના...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વવાણીયામાં માતૃશ્રી રામબાઈમાં મંદિરે તા.17એ પાટોત્સવ ઉજવાશે

યજ્ઞ, રાસ ગરબા, સંતવાણી, શૈક્ષણિક માર્ગદર્શન સેમિનાર અને મહાપ્રસાદ સહિતના આયોજનો મોરબી : વવાણીયામાં માતૃશ્રી રામબાઈમાં મંદિરે તા.17મેને શુક્રવારના રોજ 19મો પાટોત્સવ ઉજવવામાં આવશે. જેમાં...

આમરણમાં ૨૦મીએ હઝરત દાવલશાહ પીરનો ૫૩૦મો ઉર્ષ ઉજવાશે

મોરબી : આમરણ ખાતે હઝરત દાવલશાહ પીરનો ૫૩૦મો ઉર્ષ તા. ૨૦ મેને સોમવારે ઉત્સાહભેર ઉજવાશે. સંદલ શરીફના ટાઈમ ઈશાની નમાઝ બાદ, રાત્રે.૧૦/૩૦ વાગ્યે રાખેલ...

રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6 ટ્રેનોના સમયમાં 15મેથી ફેરફાર   

મોરબી : મુસાફરોની સગવડતા અને ટ્રેનો ના સમય પાલન માં સુધારો કરવા માટે, પશ્ચિમ રેલવે 15 મે, 2024 થી રાજકોટ ડિવિઝનમાંથી પસાર થતી 6...

સંકેત ઈન્ડિયા- મોરબી લાવી રહ્યું છે અક્ષય તૃતીયા સેલ સ્પેશિયલ ઑફર, જેમાં 60% સુધીનું...

  મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : સૌથી ઓછા ભાવે ખરીદો ઓફર ફક્ત એક જ દિવસ સમગ્ર ગુજરાત માં ફ્રી હોમ ડિલિવરી, 0% ફાઇનાન્સ ઑફર, ફ્કત એક જ...