મોરબી ખાખરાળા નિવાસી સાધાભાઈ સવસેટાનું અવસાન 

- text


મોરબી : ખાખરાળા નિવાસી સાધાભાઈ રામસુરભાઈ સવસેટા (ઉં. વ. 68) તે વરજાંગભાઈ રામસુરભાઈ સવસેટાના ભાઈ, દિનેશભાઈ સાધાભાઈ સવસેટા, રમેશભાઈ સાધાભાઈ સવસેટા અને હમીરભાઈ સાધાભાઈ સવસેટા (મો. નં. 90996 24763)ના પિતાનું તારીખ 4-9-2023 ને સોમવારના રોજ અવસાર થયું છે. સદગતની ઉત્તરક્રિયા તારીખ 11-9-2023 ને સોમવારે તેઓના નિવાસ્થાન ખાખરાળા મુકામે રાખવામાં આવી છે. રવિભાઈ (મો.નં. 9712668182), સંજયભાઈ (મો.નં. 9081970084)

- text

- text