મોરબી નિવાસી મહેન્દ્રભાઈ ભોજાણીનું અવસાન 

- text


મોરબી : મુળ બહાદુરગઢ હાલ મોરબી નિવાસી મહેન્દ્રભાઈ (અશોકભાઈ) મગનભાઈ ભોજાણી તે મગનભાઈ સવજીભાઈ ભોજાણીના પુત્ર, મુળજીભાઈ સવજીભાઈ ભોજાણીના ભત્રીજા, જસમતભાઈ મગનભાઈ ભોજાણી (99793 55 862), ગોપાલભાઈ મુળજીભાઈ ભોજાણી, લલીતભાઈ મૂળજીભાઈ ભોજાણીના ભાઈ, જય મહેન્દ્રભાઈ ભોજાણી (90239 82928)ના પિતા, અભય જસમતભાઈ ભોજાણી, મીત ગોપાલભાઈ ભોજાણીના કાકા, નવીનભાઈ ધરમશીભાઈ વાઘડિયા તથા બાલુભાઇ ધરમશીભાઈ વાઘડીયા (99090 64446)ના બનેવીનું તારીખ 5/9/2023ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 8/9/2023ને શુક્રવારે સવારે 8:00 થી 10:00 કલાકે પટેલ નગર (પટેલ રેસીડેન્સી), આલાપ રોડ, હનુમાનજી મંદિર મોરબી મુકામે રાખેલ છે, સસરા પક્ષનું બેસણું સાથે રાખેલ છે તથા તેમના નિવાસસ્થાન બહાદુરગઢ (રામરાજનગર) મુકામે તારીખ 8/9/2023ને શુક્રવારે બપોરે 3:00 થી 5:00 કલાક દરમ્યાન રાખવામાં આવ્યું છે.

- text

- text