મોરબી નિવાસી નટવરલાલ મગનલાલ બુધ્ધદેવનુ અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી નટવરલાલ મગનલાલ બુધ્ધદેવ (ઉ.82) તે મુકુંદરાય તથા સ્વ.રાજેશભાઈના મોટાભાઈ, જીતેન્દ્રભાઈ, પરેશભાઈ અને પંકજભાઈના પિતાજી તેમજ કિશન તથા વિક્રમના દાદાનુ તા 4.9.2023ના રોજ અવસાન થયુ છે. સદગતનું બેસણુ તા.8.9.2023ને શુક્રવારે સાંજે 5થી6 કલાકે જલારામ મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે રાખેલ છે.(જીતેન્દ્રભાઈ મો.9978845549)

- text

- text