અમરનગર : મગનભાઈ વશરામભાઈ પાંચોટીયાનું અવસાન

- text


મોરબી : અમરનગર નિવાસી મગનભાઈ વશરામભાઈ પાંચોટીયા (ઉ.વ. 77), તે કનુભાઈ (૯૦૯૯૭ ૯૧૯૯૬) તેમજ શૈલેષભાઈ (૯૮૨૫૨ ૪૧૨૫૩)ના પિતાશ્રીનું તા – ૮/૧૨/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક પ્રથા તથા બેસણું બંધ રાખેલ છે. સગા-સબંધી માટે ટેલીફોનીક બેસણું તા – ૧૦/૧૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી રાખેલ છે.

- text

 

 

- text