- text
મોરબી : અમરનગર નિવાસી મગનભાઈ વશરામભાઈ પાંચોટીયા (ઉ.વ. 77), તે કનુભાઈ (૯૦૯૯૭ ૯૧૯૯૬) તેમજ શૈલેષભાઈ (૯૮૨૫૨ ૪૧૨૫૩)ના પિતાશ્રીનું તા – ૮/૧૨/૨૦૨૦ ના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને લૌકિક પ્રથા તથા બેસણું બંધ રાખેલ છે. સગા-સબંધી માટે ટેલીફોનીક બેસણું તા – ૧૦/૧૨/૨૦૨૦ ને ગુરુવારના રોજ સવારે ૮ થી ૧૦ વાગ્યા સુધી રાખેલ છે.
- text
- text