ખાખરેચી નિવાસી મનસુખભાઈ જાદવજીભાઈ બાપોદરીયાનું અવસાન

- text


મોરબી : માળિયા તાલુકાના ખાખરેચી નિવાસી બાપોદરીયા મનસુખભાઈ જાદવજીભાઈ તે વિઠ્ઠલભાઈ, કાંતિલાલ, દિનેશભાઈ (6354266839), નિતેશભાઈના ભાઈ, જયેશભાઈ (7016815792), ચિરાગભાઈના પિતા, અશોકભાઈ (9428344531), રસિકભાઈ, કરણભાઈ અને કુંજભાઈના કાકાનું તા. 8 ને મંગળવારે અવસાન થયું હતું. સદગતનું બેસણું તા. 11 ને સવારે 8 થી 11 કલાકે તેમના નિવાસ સ્થાન, ખાખરેચી ખાતે રાખ્યું છેે. ઉત્તરક્રિયા તા. 19ના રાખવામાં આવી છે.

- text

- text