વાંકાનેર નિવાસી મયુરભાઈ હરીશભાઇ પઢીયારનું અવસાન

- text


વાંકાનેર : ગુંદીવાળી મેલડી માતાજીના મહંત અને વાંકાનેર નિવાસી મયુરભાઈ હરીશભાઇ પઢીયાર (ઉ.31) તે ગં.સ્વ.વિલાસબેન હરીશભાઇ પઢીયાર ના પુત્રનું તા.14ને બુધવારે અવસાન થયું છે. સદગતનું બેસણું તા. 16ને શુક્રવારે સાંજના 4 થી 6 કલાકે તેમના નિવાસ સ્થાન, ગુંદીવાળી મેલડી માતાજીનું મંદિર, જડેશ્વર રોડ,(પેડક) વાંકાનેર ખાતે રાખ્યું છે.

- text