મોરબી નિવાસી હિતેન્દ્રભાઈ તુલસીભાઈ મારૂનું અવસાન
મોરબી: લુહાર હિતેન્દ્રભાઈ તુલસીભાઈ મારૂ (ઉંમર વર્ષ 45) તે તુલસીભાઈ રાઘવજીભાઈ મારૂના પુત્ર, કિશોરભાઈ (98799 97282)ના નાનાભાઈ, કિશનભાઇના કાકા, પ્રથમના પપ્પા, રાજકોટ નિવાસી બેચરભાઈ...
ટંકારા : વસંતબેન દયાલજીભાઈ પરમારનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી વસંતબેન દયાલજીભાઈ પરમાર (ઉ.વ.83),તે દયાલજી આર્ય(સાહિત્ય અકાદમી એવોર્ડ સહિતના અનેક એવોર્ડ મેળવનાર)ના પત્ની તથા ભરતભાઈના માતાશ્રીનું તા.17ને રવિવારના રોજ અવસાન...
મોરબી ખાખરાળા નિવાસી સાધાભાઈ સવસેટાનું અવસાન
મોરબી : ખાખરાળા નિવાસી સાધાભાઈ રામસુરભાઈ સવસેટા (ઉં. વ. 68) તે વરજાંગભાઈ રામસુરભાઈ સવસેટાના ભાઈ, દિનેશભાઈ સાધાભાઈ સવસેટા, રમેશભાઈ સાધાભાઈ સવસેટા અને હમીરભાઈ સાધાભાઈ...
મોરબી : માણેકબેન ચતુરભાઈ બાવરવાનું અવસાન, ગુરુવારે બેસણું
મોરબી : માણેકબેન ચતુરભાઈ બાવરવા તે જગદીશભાઈ અને મનસુખભાઇના માતાનું અવસાન થયું છે. સતગતનું બેસણું તા.31ના રોજ ગુરુવારે સવારે 8 થી 10 તેમના નિવાસસ્થાને...
પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના ભાભુ વજીબેનનું અવસાન : શનિવારે બેસણું
મોરબી : મૂળ ચમનપર હાલ મોરબી નિવાસી વજીબેન મોહનભાઇ મેરજા તે મોહનભાઇ માવજીભાઈ મેરજાના પત્ની, રતિલાલ મોહનભાઇ મેરજાના માતૃશ્રી, અમરશીભાઈ માવજીભાઈ મેરજા, મગનભાઈ માવજીભાઈ...
નરભેરામભાઈ ધરમશીભાઈ સોરીયાનું નિધન : બેસણું-લૌકિકક્રિયા મોકૂફ
મોરબી : ઘૂંટુ નિવાસી નરભેરામભાઈ ધરમશીભાઈ સોરીયા ઉં. વ. 65 તે, માવજીભાઈ, રામજીભાઈ, નંદલાલભાઈના ભાઈ તથા જયસુખભાઈ અને મનોજભાઇના પિતાનું તારીખ 30/09/20ને બુધવારના રોજ...
લક્ષ્મીવાસ : મગનભાઈ કુવરજીભાઇ કાવરનું નિધન
મોરબી : લક્ષ્મીવાસ નિવાસી મગનભાઈ કુવરજીભાઇ કાવર તે, દિપકભાઈ તથા વિમલભાઈના પિતાનું તારીખ 11/01/2021ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક...
અવસાન નોંધની યાદી : 02 મે (02:00 PM)
મોરબી ઈન્કમટેક્ષ ઓફિસર જયેશભાઈ અમૃતભાઈ ચૌહાણનું અવસાન
મોરબી : મોરબી નિવાસી ઈન્કમટેક્ષ ઓફિસર જયેશભાઈ અમૃતભાઈ ચૌહાણ (ઉંમર 52), તે અમૃતભાઈ અને દયાબેનના પુત્ર, કેવલ (94278...
મોરબી : હંસાબેન જેસીંગભાઈ પરમારનું અવસાન
મોરબી : હંસાબેન જેસીંગભાઈ પરમાર (ચક્ષુદાતા), તે જેસીંગભાઈ પરમાર (વલસાડ, અતુલ, મૂળ ગામ હરીપર)ના પત્નીનુ તા.30/08/2021 ને સોમવારના રોજ અવસાન થયું છે.
મોરબી અપડેટના વિડિઓ...
મોરબી : છગનભાઇ રામજીભાઈ જીવાણીનું અવસાન, બેસણું ગુરુવારે
મોરબી : મૂળ ખાનપર હાલ મોરબી નિવાસી છગનભાઇ રામજીભાઈ જીવાણી (ઉ.વ. 72), તે વસંતભાઈના પિતા તેમજ મગનભાઈ, બાલુભાઈ તથા જયસુખભાઈના ભાઈનું તા. 08/12/2019ના રોજ...