મોરબી નિવાસી હિતેન્દ્રભાઈ તુલસીભાઈ મારૂનું અવસાન

મોરબી: લુહાર હિતેન્દ્રભાઈ તુલસીભાઈ મારૂ (ઉંમર વર્ષ 45) તે તુલસીભાઈ રાઘવજીભાઈ મારૂના પુત્ર, કિશોરભાઈ (98799 97282)ના નાનાભાઈ, કિશનભાઇના કાકા, પ્રથમના પપ્પા, રાજકોટ નિવાસી બેચરભાઈ...

ટંકારા : વસંતબેન દયાલજીભાઈ પરમારનું અવસાન 

ટંકારા : ટંકારા નિવાસી વસંતબેન દયાલજીભાઈ પરમાર (ઉ.વ.83),તે દયાલજી આર્ય(સાહિત્ય અકાદમી એવોર્ડ સહિતના અનેક એવોર્ડ મેળવનાર)ના પત્ની તથા ભરતભાઈના માતાશ્રીનું તા.17ને રવિવારના રોજ અવસાન...

મોરબી ખાખરાળા નિવાસી સાધાભાઈ સવસેટાનું અવસાન 

મોરબી : ખાખરાળા નિવાસી સાધાભાઈ રામસુરભાઈ સવસેટા (ઉં. વ. 68) તે વરજાંગભાઈ રામસુરભાઈ સવસેટાના ભાઈ, દિનેશભાઈ સાધાભાઈ સવસેટા, રમેશભાઈ સાધાભાઈ સવસેટા અને હમીરભાઈ સાધાભાઈ...

મોરબી : માણેકબેન ચતુરભાઈ બાવરવાનું અવસાન, ગુરુવારે બેસણું

મોરબી : માણેકબેન ચતુરભાઈ બાવરવા તે જગદીશભાઈ અને મનસુખભાઇના માતાનું અવસાન થયું છે. સતગતનું બેસણું તા.31ના રોજ ગુરુવારે સવારે 8 થી 10 તેમના નિવાસસ્થાને...

પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના ભાભુ વજીબેનનું અવસાન : શનિવારે બેસણું

મોરબી : મૂળ ચમનપર હાલ મોરબી નિવાસી વજીબેન મોહનભાઇ મેરજા તે મોહનભાઇ માવજીભાઈ મેરજાના પત્ની, રતિલાલ મોહનભાઇ મેરજાના માતૃશ્રી, અમરશીભાઈ માવજીભાઈ મેરજા, મગનભાઈ માવજીભાઈ...

નરભેરામભાઈ ધરમશીભાઈ સોરીયાનું નિધન : બેસણું-લૌકિકક્રિયા મોકૂફ

મોરબી : ઘૂંટુ નિવાસી નરભેરામભાઈ ધરમશીભાઈ સોરીયા ઉં. વ. 65 તે, માવજીભાઈ, રામજીભાઈ, નંદલાલભાઈના ભાઈ તથા જયસુખભાઈ અને મનોજભાઇના પિતાનું તારીખ 30/09/20ને બુધવારના રોજ...

લક્ષ્મીવાસ : મગનભાઈ કુવરજીભાઇ કાવરનું નિધન

મોરબી : લક્ષ્મીવાસ નિવાસી મગનભાઈ કુવરજીભાઇ કાવર તે, દિપકભાઈ તથા વિમલભાઈના પિતાનું તારીખ 11/01/2021ને સોમવારના રોજ અવસાન થયું છે. વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને સદગતનું ટેલિફોનિક...

અવસાન નોંધની યાદી : 02 મે (02:00 PM)

મોરબી ઈન્કમટેક્ષ ઓફિસર જયેશભાઈ અમૃતભાઈ ચૌહાણનું અવસાન મોરબી : મોરબી નિવાસી ઈન્કમટેક્ષ ઓફિસર જયેશભાઈ અમૃતભાઈ ચૌહાણ (ઉંમર 52), તે અમૃતભાઈ અને દયાબેનના પુત્ર, કેવલ (94278...

મોરબી : હંસાબેન જેસીંગભાઈ પરમારનું અવસાન 

મોરબી : હંસાબેન જેસીંગભાઈ પરમાર (ચક્ષુદાતા), તે જેસીંગભાઈ પરમાર (વલસાડ, અતુલ, મૂળ ગામ હરીપર)ના પત્નીનુ તા.30/08/2021 ને સોમવારના રોજ અવસાન થયું છે. મોરબી અપડેટના વિડિઓ...

મોરબી : છગનભાઇ રામજીભાઈ જીવાણીનું અવસાન, બેસણું ગુરુવારે

મોરબી : મૂળ ખાનપર હાલ મોરબી નિવાસી છગનભાઇ રામજીભાઈ જીવાણી (ઉ.વ. 72), તે વસંતભાઈના પિતા તેમજ મગનભાઈ, બાલુભાઈ તથા જયસુખભાઈના ભાઈનું તા. 08/12/2019ના રોજ...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

ધૂળકોટ ગામનાં વાડી વિસ્તારમાં નિયમિત વીજળી આપવા રજૂઆત

હળવદ : ધૂળકોટ ગ્રામ પંચાયતના સરપંચે નાયબ કાર્યપાલક ઇજનેરને લેખિત રજૂઆત કરીને વાંટાવદર એજી ફીડરમાં નિયમિત વીજ પુરવઠો આપવા માટે રજૂઆત કરી છે. તેમણે જણાવ્યું...

મોરબીમાં લાગેલા જોખમી હોર્ડિંગ દૂર કરવા સામાજિક કાર્યકરોની પાલિકાને રજૂઆત 

મોરબી : મોરબીના સામાજિક કાર્યકર રાજુભાઈ દવે, જગદીશભાઈ બાંભણીયા, ચિરાગભાઈ સેતા, દેવેશભાઈ રાણેવાડીયા, મુશાભાઈ બ્લોચ વગેરે મોરબી નગરપાલિકાના ચીફ ઓફિસરને લેખિત રજૂઆત કરીને મોરબીમાં...

બે દિવસ પેહલા ગુમ થયેલ યુવાનનો મૃતદેહ બ્રાહ્મણી-૨ ડેમમાંથી મળ્યો

મોઢા પર ઇજાઓના નિશાન હોવાનો પિતાનો આક્ષેપ : ફોરેન્સિક પીએમ માટે લાસને રાજકોટ ખસેડાઈ હળવદ : હળવદ શહેરના રાણેકપર રોડ ઉપર આવેલ સિદ્ધિવિનાયક ટાઉનશીપમાં રહેતો...

મોરબી : નાની વાવડીમાં વૃક્ષ દેવ પરિચય કાર્યશાળા યોજાઈ 

મોરબી : ભારત વિકાસ પરિષદ મોરબી દ્વારા 18 મે ને શનિવારના રોજ નાની વાવડીના રામાપીર મંદિર ખાતે વૃક્ષ દેવ પરિચય કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું...