મોરબી : છગનભાઇ રામજીભાઈ જીવાણીનું અવસાન, બેસણું ગુરુવારે

- text


મોરબી : મૂળ ખાનપર હાલ મોરબી નિવાસી છગનભાઇ રામજીભાઈ જીવાણી (ઉ.વ. 72), તે વસંતભાઈના પિતા તેમજ મગનભાઈ, બાલુભાઈ તથા જયસુખભાઈના ભાઈનું તા. 08/12/2019ના રોજ અવસાન થયેલ છે. સદ્દગતનું બેસણું તા. 12/12/2019ના રોજ ગુરુવારે સવારે 8થી 10 કલાકે તેમના નિવાસસ્થાને કૃષ્ણનગર સોસાયટી, નવા બસ સ્ટેન્ડ, શનાળા રોડ ખાતે રાખેલ છે. તેમજ લૌકિકવાર / ઉત્તરક્રિયા તા. 16/12/2019ના રોજ તેમના નિવાસસ્થાને ખાનપર ખાતે રાખેલ છે.

- text