પૂર્વ મંત્રી બ્રિજેશભાઈ મેરજાના ભાભુ વજીબેનનું અવસાન : શનિવારે બેસણું

- text


મોરબી : મૂળ ચમનપર હાલ મોરબી નિવાસી વજીબેન મોહનભાઇ મેરજા તે મોહનભાઇ માવજીભાઈ મેરજાના પત્ની, રતિલાલ મોહનભાઇ મેરજાના માતૃશ્રી, અમરશીભાઈ માવજીભાઈ મેરજા, મગનભાઈ માવજીભાઈ મેરજાના ભાભી, બ્રિજેશભાઈ મેરજા ( પૂર્વ મંત્રી), રમેશભાઈ મેરજા, રતિલાલભાઈ મેરજા,જયંતિભાઈ મેરજા તથા રજનીકાંતભાઈ મેરજાના ભાભુનું તા.30ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.1 એપ્રિલને શનિવારના રોજ સવારે 8 વાગ્યે પટેલનગર, ખોડિયારપાર્ક પાછળ, આલાપ રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text

- text