મોરબી નિવાસી હિતેન્દ્રભાઈ તુલસીભાઈ મારૂનું અવસાન

- text


મોરબી: લુહાર હિતેન્દ્રભાઈ તુલસીભાઈ મારૂ (ઉંમર વર્ષ 45) તે તુલસીભાઈ રાઘવજીભાઈ મારૂના પુત્ર, કિશોરભાઈ (98799 97282)ના નાનાભાઈ, કિશનભાઇના કાકા, પ્રથમના પપ્પા, રાજકોટ નિવાસી બેચરભાઈ ખીમજીભાઈ કવૈયાના જમાઈ, મહેશભાઈ (95864 63939) તથા અલ્પેશભાઈના બનેવીનું તારીખ 25-8-2022 ના રોજ અવસાન થયું છે. જેમનું ઉઠમણું તથા પિયર પક્ષનું બેસણું તારીખ 29-8-2022 ને સોમવારના રોજ સાંજે 4 થી 6કલાક દરમિયાન લુહાર મચ્છુ કઠિયા જ્ઞાતિની વાડી, સરદાર બાગ શેરીની સામે, પેટ્રોલપંપ વાળી શેરી, સનાળા રોડ મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text