- text
મોરબી : મૂળગામ કેરાળી હાલ લાયન્સનગર નિવાસી દેવુબેન વીરાભાઇ મકવાણા,તે મેઘજીભાઈ,કેશુભાઈ,જેસંગભાઈના માતાશ્રીનું તા.૨૬ના રોજ અવસાન થયેલ છે. સદગતની ઉતરક્રિયા તેમના નિવાસ્થાને અને બેસણું તા.૩૦ના રોજ સવારે લાયન્સનગર, શનાળા બાયપાસ પાસે શેરી નં.૨,મોરબી ખાતે રાખેલ છે.
- text
- text