મોરબી : માણેકબેન ચતુરભાઈ બાવરવાનું અવસાન, ગુરુવારે બેસણું

- text


મોરબી : માણેકબેન ચતુરભાઈ બાવરવા તે જગદીશભાઈ અને મનસુખભાઇના માતાનું અવસાન થયું છે. સતગતનું બેસણું તા.31ના રોજ ગુરુવારે સવારે 8 થી 10 તેમના નિવાસસ્થાને મોરબી ખાતે તથા રાત્રે 8 થી 10 વાગ્યા દરમિયાન વાઘપર પીલુડી ખાતે રાખેલ છે. લોકીક પ્રથા બંધ રાખેલ છે.

- text

- text