ટંકારા : વસંતબેન દયાલજીભાઈ પરમારનું અવસાન 

- text


ટંકારા : ટંકારા નિવાસી વસંતબેન દયાલજીભાઈ પરમાર (ઉ.વ.83),તે દયાલજી આર્ય(સાહિત્ય અકાદમી એવોર્ડ સહિતના અનેક એવોર્ડ મેળવનાર)ના પત્ની તથા ભરતભાઈના માતાશ્રીનું તા.17ને રવિવારના રોજ અવસાન થયેલ છે.સદગતનુ બેસણું તા.18ને સોમવારના રોજ સાંજે 4 થી 6 “પ્રણવ” શ્રી લક્ષ્મી નારાયણ સોસાયટી શેરી નં.1,ટંકારા ખાતે રાખેલ છે.

- text

- text