મોરબી : વલ્લભરામ પ્રભાશંકર જોશીનું અવસાન

- text


 

મોરબી :વલ્લભરામ પ્રભાશંકર જોશી તે પ્રવીણભાઈ (9825334501), વિજયભાઈ (9909638133) ના પિતા તેમજ પ્રશાંતભાઈ (8460059009), ઋત્વિકભાઈ (9157520601) ના દાદાનું તા.31 ના રોજ અવસાન થયું છે.સદગતનું ટેલિફોનિક બેસણું તા.2/1/2021 ના રોજ શનિવારે સાંજે 4 થી 6 દરમિયાન રાખેલ છે.

- text