મોરબી નિવાસી મનજીભાઈ કડીવારનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી મનજીભાઈ વાલજીભાઈ કડીવાર (ઉં.વ. 68) તે જીગ્નેશભાઈ મનજીભાઈ કડીવાર (મો.નં. 95586 90009) તથા હર્ષદભાઈ મનજીભાઈ કડીવારના પિતા, તે વરદ જીગ્નેશભાઈ કડીવારના દાદાનું તારીખ 20-3-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 24-3-2023 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે તેઓના નિવાસ સ્થાન ઋષિકેશ એપોર્ટમેન્ટ, એસપી રોડ, ચોકડી, લીલાપર રોડ, મોરબી ખાતે અને સાંજે 4 થી 6 કલાકે શ્રી ચંદ્રેમોલેશ્વર મહાદેવ મંદિર, અજંતા/જનકપુરી સોસાયટી, ગંગોત્રી ડેરીવાળી શેરી, સાધુવાસવાણી રોડ, રાજકોટ ખાતે રાખવામાં આવ્યું છે. પિયરપક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text