મોરબી નિવાસી રાજુભાઈ જોશીનું અવસાન
મોરબીઃ મુળ સજનપર, હાલ મોરબી નિવાસી રાજુભાઈ ઉમિયાશંકર જોશી, તે ઉમિયાશંકર વલ્લભભાઈ જોશીના પુત્ર, તે જગદીશભાઈ, ચંદુભાઈ, ઈલાબેનના ભાઈ, તે ઠીકરીયાળા નિવાસી સ્વ. રણછોડરાય...
મોરબી : ચંદ્રિકાબેન પ્રાણલાલ તલસાણીયાનું અવસાન
મોરબી : મૂળ રાજાવડલા હાલ મોરબી નિવાસી ગુર્જર સુથાર ચંદ્રિકાબેન પ્રાણલાલ (બટુકભાઈ) તલસાણીયા (ઉ.વ. 60), તે પ્રાણલાલ જીવાભાઇના પત્ની, જીગ્નેશભાઈ, જયેશભાઇ અને જસ્મીનભાઈના માતુશ્રી,...
મોરબી નિવાસી નકુલભાઈ મિસ્ત્રીનું અવસાન
મોરબીઃ મોરબી નિવાસી નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રી (ઉ. 35) તે સ્વ. જયેશભાઈ બાબુભાઈ મિસ્ત્રી તથા ગં.સ્વ. હર્ષાબેન જયેશભાઈ મિસ્ત્રીના પુત્ર,મીનલબેન મિસ્ત્રીના પતિ, આદ્યા મિસ્ત્રીના પિતા,...
કાંતીપુર નિવાસી લલિતાબેન પ્રાણજીવનભાઈ ક્લોલાનું અવસાન
મોરબી : કાંતીપુર નિવાસી લલિતાબેન પ્રાણજીવનભાઈ ક્લોલા ( ઉ.વ.52) તે પ્રાણજીવનભાઈ માધવજીભાઈ ક્લોલાના ધર્મ પત્નીનું તા.26ને બુધવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.28ને...
ખરેડા નિવાસી શાંતાબેન ચાડમીયાનું અવસાન
મોરબી: ખરેડા નિવાસી શાંતાબેન નરશીભાઈ ચાડમીયા (ઉ.વ.92) તે જગદીશભાઈ (98256 49862), ભરતભાઈ, મનુભાઈ તથા સંજયભાઈ (97126 78700)ના માતા, તે આકાશ ભરતભાઈ ચાડમીયા, ચિરાગ જગદીશભાઈ...
મોરબી : અશ્વિનભાઈ મોહનલાલ હિરાણીનું અવસાન, શુક્રવારે બેસણું
મોરબી : અશ્વિનભાઈ મોહનલાલ હિરાણી (ઉ.વ. 62), તે બ્રિજેશભાઈના પિતા તેમજ જગદીશભાઈ અને પ્રકાશભાઈના મોટાભાઈ અને રવિ અને ભવિનભાઈના ભાઈજી તથા રાજકોટ નિવાસી સ્વ....
મોરબી : યશવંતરાયભાઈ દલસુખરામભાઈ દવેનું અવસાન
મોરબી : મોરબી નિવાસી યશવંતરાયભાઈ દલસુખરામભાઈ દવે(ઉ.વ.90),તે સ્વ.ડો.દલસુખરામ જી.દવેના મોટા પુત્ર,ડો.ધીમંતરાય ડી.દવેના મોટા ભાઈ,પ્રકાશ,દેવશિશ અને હાર્દિકના પિતાશ્રી તથા નીરવના દાદા,હર્ષના ભાઇજીનું તા.25ને શુક્રવારના રોજ...
મોરબી : નિલેશભાઈ હરિભાઈ માણેકનું અવસાન
મોરબી : મોરબી નિવાસી નિલેશભાઈ હરિભાઈ માણેક(ઉ. વ.૫૦),તે પ્રફુલભાઈ બિપીનભાઈ(ભેણવાળા),નવીનભાઈ તેમજ રમેશભાઈના નાનાભાઈનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે.સદ્ગતનું ઉઠમણું તા.૧૫ના રોજ સાંજે ૫ કલાકે...
નેસડા (સુ.) : અવચરભાઈ ભાણજીભાઈ જીવાણીનું અવસાન
ટંકારા : નેસડા (સુ.) નિવાસી અવચરભાઈ ભાણજીભાઈ જીવાણી (ઉ.વ. 86), તે હરજીવનભાઈ (૯૨૬પ૬ ૩૬૩૬પ), શાંતીલાલભાઈ (૭૦૬૯૬ ૮૫૦૦૫), ચંદુભાઈ (૯૯૨૪૪ ૭૮ર૧૭) અને રાજેશભાઈ (૯૯૦૯૯ ૯૧૭૪૬)...
ઘનશ્યામગઢ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયાનું અવસાન
હળવદ : જ્યંતીભાઈ બાવલભાઈ દલસાણીયા ઉં.વ. ૫૫ તે, રમેશભાઈ બાવલભાઈ દલસાણીયાના ભાઈનું તારીખ 25/8/20ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 27/08/20ને ગુરુવારે...