મોરબી : ચંદ્રિકાબેન પ્રાણલાલ તલસાણીયાનું અવસાન

- text


મોરબી : મૂળ રાજાવડલા હાલ મોરબી નિવાસી ગુર્જર સુથાર ચંદ્રિકાબેન પ્રાણલાલ (બટુકભાઈ) તલસાણીયા (ઉ.વ. 60), તે પ્રાણલાલ જીવાભાઇના પત્ની, જીગ્નેશભાઈ, જયેશભાઇ અને જસ્મીનભાઈના માતુશ્રી, સ્વ. કાંતિભાઈ ડાયાભાઇ ખંભાયતાના દીકરી, મહેશભાઈ અને લલિતભાઈના બહેનનું તા. 09/01/2021ને શનિવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બંને પક્ષનું ટેલીફોનીક બેસણું તા. 11/01/2021ને સોમવારના રોજ સાંજના 4થી 6 વાગ્યા સુધી રાખેલ છે. (પ્રાણલાલ 98792 83363, જીગ્નેશભાઈ 93762 09376, જયેશભાઇ 99247 77718, જસ્મીનભાઈ 90333 00833)

- text

- text