મોરબી : અશ્વિનભાઈ મોહનલાલ હિરાણીનું અવસાન, શુક્રવારે બેસણું

- text


મોરબી : અશ્વિનભાઈ મોહનલાલ હિરાણી (ઉ.વ. 62), તે બ્રિજેશભાઈના પિતા તેમજ જગદીશભાઈ અને પ્રકાશભાઈના મોટાભાઈ અને રવિ અને ભવિનભાઈના ભાઈજી તથા રાજકોટ નિવાસી સ્વ. રંજનબેન બુદ્ધદેવ અને નિર્માલાબેનના ભાઈનું તા. 27/01/2020 સોમવારે અવસાન થયું છે. સદ્દગતનું ઉઠમણું તા. 31/01/2020ને શુક્રવારના રોજ સાંજે 4 થી 5 વાગ્યા દરમ્યાન શ્રી જલારામ મંદિર, અયોધ્યાપુરી મેઈન રોડ, મોરબી ખાતે રાખેલ છે.

- text