રાસંગપર : હરખજીભાઈ રૂગનાથભાઈ આદ્રોજાનું અવસાન

- text


માળીયા (મી.) : રાસંગપર નિવાસી હરખજીભાઈ રૂગનાથભાઈ આદ્રોજા (ઉમર વર્ષ 83), તે સામજીભાઈ (84699 16842), અમૃતભાઈ (98254 94548), દામજીભાઈ (98791 98238), જયંતીલાલભાઈ (63522 36595)ના પિતા તેમજ મયુરભાઈ (97269 15075)અને મેહુલભાઈ (98798 45265)ના દાદાનું તારીખ 08/06/2021 ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. વર્તમાન પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને સદ્ગતનું બેસણું પ્રથા બંધ રાખેલ છે. ટેલિફોનિક સંદેશો પાઠવી શકાશે.

- text

- text