મોરબી : વસંતલાલ ગીરધરલાલ સોનેજીનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી વસંતલાલ ગીરધરલાલ સોનેજી, તે સ્વ. રમણીકભાઇ, સ્વ. રજનીભાઈ તથા શશીકાંતભાઈના ભાઇ, ભરતભાઇના પિતાજી, જયેશભાઈ અને નીરજભાઈના ભાઈજી તથા રથીના દાદાનું તા. 07/06/2021ને સોમવારે અવસાન થયેલ છે. સદગતનું ટેલિફોનિક બેસણુ તા. 10/06/2021ને ગુરૂવારે સાંજે 4થી 6 વાગ્યા દરમિયાન રખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે. (ભરતભાઇ 98986 39458, શશીકાંત 95374 12733, જયેશભાઈ 93772 08181, નીરજભાઈ 90162 99990)

- text