મોરબી નિવાસી નકુલભાઈ મિસ્ત્રીનું અવસાન

- text


મોરબીઃ મોરબી નિવાસી નકુલભાઈ જયેશભાઈ મિસ્ત્રી (ઉ. 35) તે સ્વ. જયેશભાઈ બાબુભાઈ મિસ્ત્રી તથા ગં.સ્વ. હર્ષાબેન જયેશભાઈ મિસ્ત્રીના પુત્ર,મીનલબેન મિસ્ત્રીના પતિ, આદ્યા મિસ્ત્રીના પિતા, અર્જુનભાઈ જયેશભાઈ મિસ્ત્રીના મોટાભાઈ, તન્વી અર્જુનભાઈ મિસ્ત્રીના દિયર , માન્યા અર્જુનભાઈ મિસ્ત્રીના કાકા , રમેશભાઈ બાબુભાઈ મિસ્ત્રી તથા અમિતાબેન રમેશભાઈ મિસ્ત્રીના ભત્રીજા, પ્રજ્ઞેશભાઈ રમેશભાઈ મિસ્ત્રીના ભાઈ, ડીમ્પલ પ્રજ્ઞેશભાઈ મિસ્ત્રીના દિયર અને વિજયભાઈ અરૂણભાઈ સીનરોજા તથા કાજલબેન વિજયભાઈ સીનરોજાના જમાઈનું તારીખ 27-2-2023 ને સોમવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 3-3-2023 ને શુક્રવારના રોજ સાંજે 4 થી 6 કલાકે સાયન્ટીફિકની વાડી, વજેપર, આલાપ રોડ, મોરબી ખાતે રાખવામાં આવ્યું છે. વેવાઈ પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. મો.નં. 9825755555 અથવા 9825612345.

- text