મોરબી : યશવંતરાયભાઈ દલસુખરામભાઈ દવેનું અવસાન

- text


મોરબી : મોરબી નિવાસી યશવંતરાયભાઈ દલસુખરામભાઈ દવે(ઉ.વ.90),તે સ્વ.ડો.દલસુખરામ જી.દવેના મોટા પુત્ર,ડો.ધીમંતરાય ડી.દવેના મોટા ભાઈ,પ્રકાશ,દેવશિશ અને હાર્દિકના પિતાશ્રી તથા નીરવના દાદા,હર્ષના ભાઇજીનું તા.25ને શુક્રવારના રોજ અવસાન થયેલ છે.સદ્દગતનું ઉઠમણું તા.26ને શનિવારના રોજ સાંજે 5 કલાકે યજુર્વેદી શ્રીમાળી બ્રાહ્મણ ભોજનશાળા,સુતાર શેરી,નાની બજાર પાસે,મોરબી ખાતે રાખેલ છે.

- text