ખરેડા નિવાસી શાંતાબેન ચાડમીયાનું અવસાન 

- text


મોરબી: ખરેડા નિવાસી શાંતાબેન નરશીભાઈ ચાડમીયા (ઉ.વ.92) તે જગદીશભાઈ (98256 49862), ભરતભાઈ, મનુભાઈ તથા સંજયભાઈ (97126 78700)ના માતા, તે આકાશ ભરતભાઈ ચાડમીયા, ચિરાગ જગદીશભાઈ ચાડમીયા તથા મિલન મનુભાઈ ચાડમિયાના દાદી, તે જયાબેન, જયશ્રીબેન, ગીતાબેન તથા હીનાબેનના સાસુ, તે જાનવીબેન આકાશભાઈ ચાડમિયાના દાદીજી સાસુનું તારીખ 29/5/2023ના રોજ અવસાન થયું છે. જેમનું બેસણું તારીખ 1/6/2023 ને ગુરુવારે સવારે 8:00 થી 10:00 કલાકે સનરાઈઝ એપાર્ટમેન્ટ, ઉમિયા સર્કલ, શનાડા રોડ, મોરબી ખાતે તેમજ સાંજે 6:00 થી 8:00 કલાકે તેમના નિવાસસ્થાન મૂળ ખરેડા મુકામે રાખવામાં આવ્યું છે. લૌકીક પ્રથા બંધ રાખી છે.

- text

- text