પત્રકાર જયેશ બોખાણીના કાકા પ્રેમજીભાઈનું નિધન
મોરબી : મોરબી તાલુકા નારણકા ગામના યુવા પત્રકાર જયેશ બોખાણીના કાકા પ્રેમજીભાઈ પુંજાભાઈ બોખાણીનું ગઇકાલે હાર્ટએટેક આવવાથી દુ:ખદ અવસાન થયેલ છે. સ્વ.પ્રેમજીભાઈ બોખાણીનું બેસણું...
નેસડા : શૈલેષભાઈ કાન્તીલાલ જીવાણીનું અવસાન
ટંકારા : નેસડા સુરજી નિવાસી શૈલેષભાઈ કાન્તીલાલ જીવાણી તે કાન્તીલાલ રણછોડભાઈ જીવાણીના પુત્રનું તા-૪/૦૨/૨૦૨૧ ને ગુરૂવારના અવસાન થયેલ છે. જેનું બેસણું તા - ૬/૦૨/૨૦૨૧ને...
ટંકારાના હડમતિયા નિવાસી સુનિતાબેન મેરજાનું અવસાન
ટંકારા : મૂળ ટંકારા તાલુકાના હડમતિયા ગામના વતની અને હાલ રાજકોટ નિવાસી પ્રવીણભાઈ તરશીભાઇ મેરજાના ધર્મપત્ની સુનિતાબેન પ્રવીણભાઈ મેરજા (ઉં. વ. 51) તે હરખજીભાઈ...
લજાઈ : રતિલાલ નરભેરામ રાવલનું અવસાન
મોરબી : લજાઈ નિવાસી તાલુકા શાળાના નિવૃત આચાર્ય રતિલાલ નરભેરામ રાવલ (ઉ. વ. 100), તે મહેન્દ્રભાઈ રાવલ (નિવૃત આચાર્ય), જયેન્દ્રભાઈ રાવલ (પબ્લિક રિલેશન ઓફિસર,...
મોરબી નિવાસી નરશીભાઈ છગનભાઈ કાસુન્દ્રાનું અવસાન
મોરબી : મોરબી નિવાસી નરશીભાઈ છગનભાઈ કાસુન્દ્રા તે કરમશીભાઇ તથા જગદીશભાઈ કાસુન્દ્રાના ભાઈ, તેમજ મનિષભાઇ નરશીભાઇ કાસુન્દ્રા અને હિતેશભાઇ નરશીભાઇ કાસુન્દ્રાના પિતાનું તારીખ 2...
ટંકારા નિવાસી જયાબેન ધેટીયાનું અવસાન
ટંકારા : ટંકારા નિવાસી જયાબેન જીવરાજભાઈ ધેટીયા (ઉ.85) તે સ્વ. જીવરાજભાઈ ટપુભાઈ ધેટીયાના પત્ની, ઈશ્વરભાઈ ધેટીયા, કાંતીલાલ ધેટીયા, અરવિંદભાઈ ધેટીયા અને જગદીશભાઈ ધેટીયાના માતાનું...
હજનાળી નિવાસી જસમતભાઈ ભાણજીભાઈ સુતરીયાનું અવસાન
મોરબી : હજનાળી ગામના નિવાસી જસમતભાઈ ભાણજીભાઈ સુતરીયા તે જેઠાભાઈ, રેવાભાઈના ભાઈ, દલસુખભાઈ, નિલેશભાઈ, નીતિનભાઈના પિતાનું તા. 1ને સોમવારે અવસાન થયું છે. સદગતનું બેસણું...
મોરબી: દલસુખરાય અમૃતલાલ પંડ્યાનું નિધન, ટેલિફોનિક બેસણું
મોરબી: મૂળ રાજપર હાલ મોરબી નિવાસી ચા.મ. મોઢ બ્રાહ્મણ દલસુખરાય અમૃતલાલ પંડ્યા ઉં.વ. 64 તે, જનકભાઈના મોટાભાઈ, તથા સ્વ. ચેતનભાઈ, કિરણભાઈ અને નૈનાબેન (હરબટીયાળી)ના...
જુના ઘાટીલા નિવાસી લક્ષ્મણભાઈ પરસોત્તમભાઈ વિડજાનું અવસાન
મોરબી : જુના ઘાંટીલા નિવાસી લક્ષ્મણભાઈ પરસોત્તમભાઈ વિડજા તે ચંદુભાઈ,સ્વ.જયંતીભાઈ અને બાબુભાઈ,કિશોરભાઈના પિતાનું તારીખ 7/01/2023 ને શનિવારના રોજ અવસાન થયું છે સદગતની સ્મશાન યાત્રા...
અવસાનનોંધ : ધનજીભાઈ લવજીભાઈ દેસાઈ
મોરબી : જોધપરનદી નિવાસી ધનજીભાઈ લવજીભાઈ દેસાઈ ઉ.૫૧ તે હિરેનભાઈના પિતાશ્રી અને નરભેરામભાઈ, મગનભાઈ તથા વસંતભાઈ દેસાઈના ભાઈનું તા. ૩૧ ના રોજ અવસાન થયું...