મોરબી : નિલેશભાઈ હરિભાઈ માણેકનું અવસાન 

- text


મોરબી : મોરબી નિવાસી નિલેશભાઈ હરિભાઈ માણેક(ઉ. વ.૫૦),તે પ્રફુલભાઈ બિપીનભાઈ(ભેણવાળા),નવીનભાઈ તેમજ રમેશભાઈના નાનાભાઈનું તા.૧૦ના રોજ અવસાન થયેલ છે.સદ્ગતનું ઉઠમણું તા.૧૫ના રોજ સાંજે ૫ કલાકે જલારામ મંદિર,અયોધ્યાપૂરી મેઈન રોડ,મોરબી ખાતે રાખેલ છે.

- text

- text