નેસડા (સુ.) : અવચરભાઈ ભાણજીભાઈ જીવાણીનું અવસાન

- text


ટંકારા : નેસડા (સુ.) નિવાસી અવચરભાઈ ભાણજીભાઈ જીવાણી (ઉ.વ. 86), તે હરજીવનભાઈ (૯૨૬પ૬ ૩૬૩૬પ), શાંતીલાલભાઈ (૭૦૬૯૬ ૮૫૦૦૫), ચંદુભાઈ (૯૯૨૪૪ ૭૮ર૧૭) અને રાજેશભાઈ (૯૯૦૯૯ ૯૧૭૪૬) ના પિતાનું તા. 07/04/2021ને બુધવારના રોજ અવસાન થયેલ છે. હાલની પરિસ્થિતિને ધ્યાને લઈ સદ્ગતનું ટેલીફોનીક બેસણું તા. 09/04/2021ને શુક્રવારના રોજ બપોરે 3થી 6 વાગ્યા સુધી રાખેલ છે. લૌકિકપ્રથા બંધ છે.

- text