મોરબી : ભરતનગર નિવાસી કંચનબેન વલ્લભભાઈ રાવલ(ઉ.વ.88) તે જયંતિભાઇ તથા કિશોરભાઈના માતાનું તા. 28ના રોજ અવસાન થયેલ છે, સદગતનું બેસણું તા. 02 ને ગુરુવારે સવારે 9 થી 12 તેમના નિવાસ સ્થાન મુ. ભરતનગર, તા. મોરબી ખાતે રાખેલ છે.
મોરબી : લોકસભા સામાન્ય ચૂંટણી-૨૦૨૪ માટેનું મતદાન તા.૦૭/૦૫/૨૦૨૪ના રોજ યોજાનાર છે. આ ચૂંટણી મોરબી જિલ્લામાં મુક્ત, ન્યાયી અને શાંતીપૂર્ણ વાતાવરણમાં યોજાય, આદર્શ આચારસંહિતાનું પાલન...