મોરબીની રામ પારાયણ જ્ઞાનયજ્ઞ સમિતિ દ્વારા આજે રામામંડળ

- text


મોરબી : મોરબીની રામ પારાયણ જ્ઞાનયજ્ઞ સમિતિ દ્વારા ગૌ શાળાના લાભાર્થે આજે તા. ૩૦ ડિસેમ્બરના રોજ પીઠડ આઈ ગૌસેવા રામામંડળ દ્વારા રાત્રે 8:30 કલાકે રામોજી ફાર્મ લીલાપર કેનાલ રોડ ખાતે રામામંડળ રમાશે. જેમાં રામાપીરનું જીવન ચરિત્ર સંગીતમય શૈલીમાં ભજવાશે. આ તકે આયોજકો દ્વારા મોરબીની ધર્મ પ્રેમી જનતાને રામામંડળનો લાભ લેવા માટે જાહેર આમંત્રણ આપવામાં આવેલ છે.

- text