મોરબી : નયનાબેન લાભશંકર જાનીનું અવસાન

મોરબી : નયનાબેન લાભશંકર જાની તે કિશોરચંદ્ર, સ્વ.પ્રવીણચંદ્ર, સ્વ.મહેશભાઈ, સ્વ.જગદીશચંદ્ર, સ્વ.રાજેન્દ્ર, જયેશભાઇના બેનનું તા 30ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.1 ફેબ્રુઆરીના રોજ...

મોરબી નિવાસી હુલાશબા જાડેજાનુ અવસાન

મોરબી : મુળ જોડિયાના પીઠડ હાલ મોરબી નિવાસી હુલાશબા બચુભા જાડેજા ઉ.વ.97 તે જશુભા બચુભા તથા વેરૂભા બચુભાના માતા, હરદેવસિંહ જશુભા, દિગ્વિજયસિંહ વેરૂભા, રાજદીપસિંહ...

ટંકારા : ધુનડા સજ્જનપર નિવાસી મહાદેવભાઈ સવસાણીનું અવસાન

ટંકારા : ધુનડા સજ્જનપર નિવાસી મહાદેવભાઈ ડાયાભાઈ સવસાણી (ઉં.વ. 68) તે સંજયભાઈ મહાદેવભાઈ સવસાણી (મો.નં. 9724566801), તુષારભાઈ મહાદેવબાઈ સવસાણી (મો.નં. 9909623905)ના પિતા, રતિલાલ ડાયાભાઈ...

મોરબી : હરદાસભાઇ શિવલાલભાઈ ઘોડાસરાનું અવસાન

મોરબી : હરદાસભાઈ શિવલાલભાઈ ઘોડાસરા (ઉ.વ.૯૨) તે રવિન્દ્રભાઈ હરદાસભાઈ ઘોડાસરાના પિતા, ગીતાબેન રવિન્દ્રભાઈ ઘોડાસરાના સસરા, ભાર્ગવ રવિન્દ્રભાઇ ઘોડાસરાના દાદા તથા જયોતિબેન ભાર્ગવભાઈ ઘોડાસરાના દાદા...

મોરબીના શનાળા નિવાસી લાડુબેન નાગજીભાઈ નારણીયાનું અવસાન 

મોરબી : મોરબીના શનાળા નિવાસી લાડુબેન નારણીયા (ઉ.વ.85) તે સ્વ. નાગજીભાઈ આંબાભાઈ નારણીયાના પત્નિ, રતિભાઈ, ગોપાલભાઈ, પરષોત્તમભાઇ, મનજીભાઈ, અમરશીભાઈના ભાભી અને ઠાકરશીભાઈ, કાંતિભાઈ તથા...

મોરબી નિવાસી મધુબેન વિઠલાપરાનું અવસાન

મોરબી : મોરબી નિવાસી મધુબેન કેશુભાઈ વિઠલાપરા (ઉ.વ.66) તે કેશુભાઈ ગાંડુભાઈ વિઠલાપરાના પત્ની, વિપુલભાઈ (99795 02427) તથા રાકેશભાઈ (99254 09706)ના માતાનું તારીખ 27/1/2024ના રોજ...

મોરબી : રસિલાબેન ગિરધરભાઈ રાઠોડનું અવસાન

મોરબી : રસિલાબેન ગિરધરભાઈ રાઠોડ તે સ્વ.પ્રકાશભાઈ, સ્વ.હિતેશભાઈ, સ્વ.મેહુલભાઈ તથા ઉદયભાઈના માતૃશ્રીનું તા.23ને મંગળવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.26ને શુક્રવારે સાંજે 4થી...

મોરબી : પ્રભુભાઈ ભગવાનજીભાઈ અંબાણીનું અવસાન, શુક્રવારે બેસણું

મોરબી : મૂળ આમરણ(ડાયમંડનગર) હાલ મોરબી નિવાસી પ્રભુભાઈ ભગવાનજીભાઈ અંબાણી (ઉં.વ. ૬૫) તે વલમજીભાઈ ભગવાનજીભાઈ અંબાણી,રમેશભાઈ ભગવાનજીભાઈ અંબાણી,મગનભાઈ ભગવાનજીભાઈ અંબાણી,કાંતિભાઈ ભગવાનજીભાઈ અંબાણીનાં ભાઈ તથા...

મોરબીના રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયાનું અવસાન 

મોરબી : મૂળ સાદુળકા હાલ રવાપર નિવાસી દેવકરણભાઈ લીંબાભાઈ પાંચોટીયા ઉ.65 તે નિલેશભાઈ દેવકરણભાઈ પાંચોટીયાના પિતા તેમજ અંબારામભાઈ મગનભાઈ પાંચોટીયા અને નટવરભાઈ મગનભાઈ પાંચોટીયાના...

મોરબી નિવાસી વ્રજભાઈ વડનગરાનું અવસાન

મોરબી : મૂળ બગથળા હાલ રાજકોટ નિવાસી વ્રજભાઈ રમેશભાઈ વડનગરા (ઉં.વ. 21) તે રમેશભાઈ ભગવાનજીભાઈ વડગનગરા, શોભનાબેન રમેશભાઈ વડનગરાના પુત્ર, ભગવાનજીભાઈ હરજીભાઈ વડનગરા, સ્વ....
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

નાની બરાર તાલુકા શાળામાં વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો

માળીયા (મિ.) : ગત તારીખ 26 એપ્રિલના રોજ નાની બરાર તાલુકા શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સન્માન સમારોહ યોજાયો હતો. જેમાં શાળાના વિદ્યાર્થીઓએ વિદાય...

શિક્ષકો દ્વારા જુના પાઠય પુસ્તક એકત્ર કરી જરૂરિયાતમંદોને પોહચાડવાનો સેવાયજ્ઞ

અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સ્ટોલ નાખી વાલીઓ પાસેથી જૂના પુસ્તકો એકઠા કરાયા  મોરબી : અખિલ ભારતીય શૈક્ષિક મહાસંઘ, મોરબીના શિક્ષકો દ્વારા એક અનોખો સેવાયજ્ઞ...

મોરબીમાં નોટ નંબરી અને વરલી મટકાનો જુગાર રમતા પાંચ પકડાયા

સીટી એ ડિવિઝન પોલીસે જુગાર અંગે ત્રણ અલગ અલગ દરોડા પાડ્યા મોરબી : મોરબી સીટી એ ડિવિઝન પોલીસે જુગારની બદી ડામવા અલગ અલગ ત્રણ જગ્યાએ...

મોરબીના લગધીરપુર રોડ ઉપર અજાણ્યા ટ્રક હડફેટે ઉત્તરપ્રદેશના યુવકનું મૃત્યુ

મોરબી : મોરબીના લગધીરપુર રોડ ઉપર સિરામિક ફેકટરીમાં કામ કરતા અમનભાઈ ચંદ્રભાન રહે. સુરવાલ, તા.મહમદાબાદ, જિલ્લો.ગાજીપૂર ઉત્તરપ્રદેશ નામના યુવાનને ગત તા.24ના રોજ વહેલી સવારે...