મોરબીના શનાળા નિવાસી લાડુબેન નાગજીભાઈ નારણીયાનું અવસાન 

- text


મોરબી : મોરબીના શનાળા નિવાસી લાડુબેન નારણીયા (ઉ.વ.85) તે સ્વ. નાગજીભાઈ આંબાભાઈ નારણીયાના પત્નિ, રતિભાઈ, ગોપાલભાઈ, પરષોત્તમભાઇ, મનજીભાઈ, અમરશીભાઈના ભાભી અને ઠાકરશીભાઈ, કાંતિભાઈ તથા કિશોરભાઈના માતાનું તા. 27ને શનિવારે અવસાન થયું છે. સગદતનું બંને પક્ષનું બેસણું તા. 29ને સોમવારે બપોરના 4 થી 6 કલાકે લાભ દે હોલ, લીલાપર- કેનાલ રોડ, મોરબી ખાતે રાખ્યું છે. લૌકીક પ્રથા બંધ રાખવામાં આવી છે.

- text

- text