મોરબી નિવાસી શબ્બીરભાઈ આદમઅલી રંગવાલાનું અવસાન 

મોરબી : મોરબી નિવાસી શબ્બીરભાઈ આદમઅલી રંગવાલા તે જેરાબેન એસ. રંગવાલાના પતિ, મુસ્તફાભાઈ, હાતિમભાઈ, દુરૈનાબેન મુસ્તફાભાઈ મસાલાવાલાના પિતા, અમીનાબેન,ઝૈનબબેનના સસરાનું તા. 22ને સોમવારે અવસાન...

હળવદ નિવાસી હંસાબેન હર્ષદભાઈ ઉપાધ્યાયનું અવસાન 

હળવદ : હળવદ નિવાસી ઉપાધ્યાય હંસાબેન તે સ્વ. હર્ષદરાય પ્રેમાશંકર ઉપાધ્યાયના પત્નિ, દોલતરાય વજેશંકર રાવલના પુત્રી, સ્વ. સંજયભાઈ (રાજુભાઈ), અતુલભાઈ, હિમાબેન દિપકકુમાર વ્યાસ, ધરતીબેન...

મોરબી નિવાસી શાંતાબેન ધરમશીભાઈ કાવરનુ અવસાન

મોરબી : મોરબી નિવાસી શાંતાબેન ધરમશીભાઈ કાવર તે અમૃતભાઈ ધરમશીભાઈ કાવર,પ્રફુલભાઈ ધરમશીભાઈ કાવરના માતુશ્રી તેમજ હાર્દિકભાઈ અમૃતભાઈ કાવર અને ઋષિકેશભાઈ પ્રફુલભાઈ કાવરના દાદીમાનું તા.22ના...

મોરબી : પ્રભાશંકર શાંતિલાલ જોશીનું અવસાન

મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ પ્રભાશંકર શાંતિલાલ જોશી ઉ.વ.59 તે વસંતરાય શાંતિલાલ જોશીના નાનાભાઈ, વિપુલભાઈ, જીજ્ઞેશભાઈ, હિરેનભાઇના કાકાનું તા.21ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું...

મોરબી નિવાસી વેલુબેન રેવાભાઈ વડાવીયાનું અવસાન

મોરબી : વડાવીયા વેલુબેન રેવાભાઈ (ઉ.વ.88) તે હરજીવનભાઈ, ભરતભાઈના માતાનું તા. 22ને સોમવારે અવસાન થયું છે.

લક્ષ્મીનગર નિવાસી બાલુભાઈ જાદવજીભાઈ ગામીનું અવસાન 

મોરબી : લક્ષ્મીનગર નિવાસી બાલુભાઈ જાદવજીભાઈ ગામી (ઉ.વ.68) તે ભાવેશભાઈ (9574599283) ના પિતા, દેવજીભાઈ (9265475342), નરશીભાઈ (9978565845), ડાયાભાઈ (9924064840) ના ભાઈનું તા. 21ને રવિવારના...

મોરબીના જૂની પીપળી નિવાસી ભીખુભા અલ્યાજી ઝાલાનું અવસાન

મોરબી : મોરબી તાલુકાના જૂની પીપળી ગામ નિવાસી ભીખુભા અલ્યાજી ઝાલા તે ભગુભા, હરિસિંહ તથા રામસિંહ ઝાલાના ભાઈ તેમજ સ્વ.વિક્રમસિંહ ઝાલા અને મહિપતસિંહ ઝાલાના...

મોરબીના કેશવનગર નિવાસી છગનભાઇ તથા ગોદાવરીબેન સરસાવાડિયાનું અવસાન

મોરબી : મોરબીના કેશવનગર (જીવાપર) નિવાસી છગનભાઇ પ્રેમજીભાઈ સરસાવાડિયા ઉ.71 તે હરિભાઈ, દિનેશભાઇ, રાજેશભાઇ તથા અશોકભાઈના કાકાનું તા.17ના રોજ અવસાન થયું છે. તેમજ ગોદાવરીબેન...

મોરબી નિવાસી ભાનુભાઈ જશાભાઈ રાઠોડનું અવસાન

મોરબી : મૂળ જુના નાગડાવાસ નિવાસી સ્વ.જશાભાઈ ભવાનભાઈ રાઠોડના પુત્ર ભાનુભાઈ જશાભાઈ રાઠોડ તે નારણભાઇ ભવાનભાઈ રાઠોડના ભત્રીજા, ભવ્યરાજભાઈ ભાનુભાઈ રાઠોડના પિતા, જેસંગભાઈ, જલાભાઈ...

વાંકાનેરના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદીનું અવસાન 

વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદી (ઉ.વ.90) તે યાકુબભાઈ બાદી (ચક્રવાત ન્યુઝના તંત્રી, 9978762277), અસરફભાઈ બાદી ( સામાજીક તથા રાજકીય...
115,232FansLike
145FollowersFollow
802FollowersFollow
28,300SubscribersSubscribe

વાંકાનેરમાં કાલે રવિવારે ક્ષત્રિય સમાજનું સંમેલન 

પાઘડી પહેરીને મોટી સંખ્યામાં લોકો આપશે હાજરી : ચૂંટણી અંગેની રણનીતિ ઘડાશે વાંકાનેર : રૂપાલા સામે ચાલી રહેલા ક્ષત્રિય સમાજના આંદોલનમાં આગામી રણનીતિ ઘડવા સંદર્ભે...

મોરબીના અમરેલી નજીક બાવળમાં આગ લાગી

મોરબી: આજરોજ તારીખ 27 એપ્રિલના રોજ બપોરના સુમારે 2-30 વાગ્યાની આસપાસ અમરેલી ગામ નજીક બાવળમાં આગ લાગી હતી. આગની જાણ થતા જ મોરબી ફાયર...

Morbi: 1890થી વધુ વિદ્યાર્થીઓને ફાયર ડેમોન્સટ્રેશન અપાયું

Morbi: ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસનાં ફાયર સ્ટાફ દ્વારા ફાયર સેફટી જાગૃતિ હેતુસર વિનય ઇન્ટરનેશનલ સ્કૂલ રવાપર ઘુનડા રોડ 1450 વિદ્યાર્થી, ગ્રીનવેલી સ્કૂલ લજાઈ 440...

માળિયાની જાજાસર શાળામાં વિદાય સમારોહ યોજાયો

માળિયા (મિ.) : માળિયા તાલુકાની જાજાસર શાળામાં ધોરણ 8ના વિદ્યાર્થીઓનો વિદાય સમારોહ યોજાયો હતો. વિદાય સમારોહમાં શાળાના વિદ્યાર્થીઓ દ્વારા વિદાય ગીત અને ડાન્સ રજુ...