મોરબી : પ્રભાશંકર શાંતિલાલ જોશીનું અવસાન

- text


મોરબી : ચા.મ.મોઢ બ્રાહ્મણ પ્રભાશંકર શાંતિલાલ જોશી ઉ.વ.59 તે વસંતરાય શાંતિલાલ જોશીના નાનાભાઈ, વિપુલભાઈ, જીજ્ઞેશભાઈ, હિરેનભાઇના કાકાનું તા.21ના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.25ને ગુરુવારના રોજ 4થી 5 કલાકે પાવન પાર્ક શેરી નં.3, સામાકાંઠે મોરબી-2 ખાતે રાખેલ છે.

- text