મોરબી નિવાસી ભાનુભાઈ જશાભાઈ રાઠોડનું અવસાન

- text


મોરબી : મૂળ જુના નાગડાવાસ નિવાસી સ્વ.જશાભાઈ ભવાનભાઈ રાઠોડના પુત્ર ભાનુભાઈ જશાભાઈ રાઠોડ તે નારણભાઇ ભવાનભાઈ રાઠોડના ભત્રીજા, ભવ્યરાજભાઈ ભાનુભાઈ રાઠોડના પિતા, જેસંગભાઈ, જલાભાઈ અને સ્વ.રમેશભાઈના ભાઈ તેમજ સંદીપભાઈ જેસંગભાઈ રાઠોડ અને અરુણભાઈ જલાભાઈ રાઠોડના કાકા તથા કાનાભાઈ અરજણભાઇ ખાંભરાના જમાઈનું તા.20ના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તા.25ને ગુરુવારના રોજ સવારના 8થી 10 વિદ્યુતનગર, સર્કિટ હાઉસ સામે મોરબી ખાતે રાખવામાં આવ્યું છે.

- text

- text