વાંકાનેરના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદીનું અવસાન 

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકાના ખેરવા ગામના વતની રહેમાનભાઈ અમનજીભાઈ બાદી (ઉ.વ.90) તે યાકુબભાઈ બાદી (ચક્રવાત ન્યુઝના તંત્રી, 9978762277), અસરફભાઈ બાદી ( સામાજીક તથા રાજકીય અગ્રણી, 9824494371), અયુબભાઈ બાદી (9978273510), નજરૂદ્દીનભાઈ બાદી (9913336018) ના પિતાનું તા. 20ને શનિવારે અવસાન થયું છે. મર્હુમની જીયારત તા. 22ને સોમવારે સવારે 8 કલાકે તેમના ગામ ખેરવા ખાતે રાખવામાં આવી છે.

- text

- text